Godown Sahay Yojana 2026: ખેડૂતોને ગોડાઉન બનાવવા 1,00,000 ની સહાય

આપણો ભારત દેશ પશુપાલન કરતો દેશ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી ઘણી બઘી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમાં ગોડાઉન સહાય યોજના, ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓન ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકાર ઈચ્છે છે કે ડીજીટલ સેવાનો વ્યાપ વધે માટે ખેડૂતો દ્વારા Godown Sahay Yojana, હેડળ સહાય આપવામાં આવશે.

જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી?વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.

Godown Sahay Yojana ડીટેલ

યોજનાનું નામGodown Sahay Yojana 2026: યોજના હેઠળ ખેડૂતોને 50 ટકા સબસીડી
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશપાકના સંગ્રહ કરવા માટે
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતોને
સહાયની રકમરૂપિયા 100,000 ની સહાય
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.

પરિચય


ગોડાઉન સહાય યોજના એ સરકાર દ્વારા ખેડૂતોને પાકના સંગ્રહ માટે ગોડાઉન બનાવવામાં સહાયરૂપ થવા માટે શરૂ કરાયેલ યોજના છે. ખેડૂતો તેમના પાકને સારા ભાવમાં વેચી શકે અને પાક બગાડા વગર લાંબા સમય સુધી સાચવી શકે, એનું મુખ્ય ઉદ્દેશ્ય છે.

ખેડૂતો તેમના પાકને સારા ભાવમાં વેચી શકે અને પાક બગાડા વગર લાંબા સમય સુધી સાચવી શકે એનું મુખ્ય ઉદ્દેશ્ય છે. ખેડુતો માટે સંગ્રહ સુવિધાઓમાં વિકાસ અને ખેતીના ઉત્પાદનોના સંરક્ષણમાં ગોડાઉનનો મહત્વનો હિસ્સો છે. ભારત સરકાર દ્વારા શરૂ કરેલી ગોડાઉન સહાય યોજના હેઠળ, ખેડૂતોને હવે તેમની સંગ્રહ ક્ષમતા વધારવા માટે મોટો લાભ મળી શકે છે. ગોડાઉન યોજના ગુજરાત 2026 હેઠળ મુખ્ય ઉદ્દેશ્ય અચાનક આવનાર વરસાદ તથા કુદરતી આફતોથી પાકના રક્ષણ માટે ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા રૂપિયા 100,000 ની સહાય આપવાનો છે.

Godown Sahay Yojana મહત્વની તારીખો


ગોડાઉન સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.

ફોર્મ ચાલુ થવાની તારીખ: જૂન થી ઓગસ્ટ સુધી

ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી Godown Sahay Yojana નો લાભ તમને પણ મળી શકે.

કૃષિ ક્ષેત્રમાં ગોડાઉનની મહત્વતા


ખેતરમાં ઉત્પાદન તો થાય, પરંતુ તે પાકને યોગ્ય રીતે સાચવવું જરૂરી છે. જો ગોડાઉનની વ્યવસ્થા ન હોય, તો પાકને વરસાદ, જીવજંતુ, ચોરી અને ખરીદી-વેચાણમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. ગોડાઉન હોવાના કારણે ખેડૂતને પોતાનો પાક બજારમાં યોગ્ય સમયે વેચવાનો મોકો મળે છે.

Godown Sahay Yojana 2026


ગુજરાત રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજના ikhedut Portal પરથી પ્રકાશિત થતું રહે છે. અને જો ખેડૂતોને અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે. પરતું ખેતરમાં પાક સંગ્રહ કરવા માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી. જયારે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થાય, વાવાઝોડા જેવી મુશ્કેલી આવે, તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતા નથી. ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવતા એકદમ પહેલાં જેવી જ રહે તે માટે “ગોડાઉન સહાય યોજના” શરુ કરવામાં આવેલ છે.

ગોડાઉન સહાય યોજના ધારા-ધોરણો


  • આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફુટમાં ગોડાઉન બનાવવાનું રહેશે. ત્યારબાદ જો કોઈ ખેડૂતને તેનાથી વધુ જગ્યા વાળું ગોડાઉન બનાવવું હોય, તો ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે.
  • પ્લીન્થ થી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ કરવું ફરજિયાત તથા છત પર પાકું પીસીસીનું કામ કરાવાનું રહેશે. દીવાલની ઉંચાઈ 10 ફુટ.
  • ગોડાઉનની છત ગેલ્વેનાઈઝ શીટ કે સિમેન્ટના પતરા અથવા નળીયાની બનાવી શકાય. જો કોઈ વ્યક્તિને RCC ની છત કરવી હોય તો લાભાર્થી પોતાની અનુકુળતાએ સ્વખર્ચે બનાવી શકે છે.
  • પાયો જમીનથી 2 ફુટથી વધુ ઊડાઈનો તથા જમીનથી 2થી વધારે ફુટની ઉંચાઈએ પ્લીન્થ બનાવવાનો રહેશે.
  • ગોડાઉનની છતની મધ્ય (મોભ)ની ઉંચાઈ પ્લીન્થ કરેલું હોય તેના લેવલથી 12 જેટલી હોવી જોઈએ
  • ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે.
  • કુલ 300 ચોરસ ફુટ કરતા ઓછુ બાંધકામ કરેલું હશે તો તે સહાયને પાત્ર નથી

કૃષિ ક્ષેત્રમાં ગોડાઉનની મહત્વત

ખેતરમાં ઉત્પાદન તો થાય, પરંતુ તે પાકને યોગ્ય રીતે સાચવવું જરૂરી છે. જો ગોડાઉનની વ્યવસ્થા ન હોય, તો પાકને વરસાદ, જીવજંતુ, ચોરી અને ખરીદી-વેચાણમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. ગોડાઉન હોવાના કારણે ખેડૂતને પોતાનો પાક બજારમાં યોગ્ય સમયે વેચવાનો મોકો મળે છે.

ખેડૂતોને મળશે 50% સબસિડી


આજે ખેડૂતો માટે સૌથી મોટું પડકાર શું છે? ખેતી કરો, મહેનત કરો, પાક લાવો… પણ જો તેને સાચવવાની યોગ્ય વ્યવસ્થા ન હોય, તો મહેનત પાણીમાં જાય.પાક બગડી જાય, કિંમતે ખરાબ અસર થાય અને અંતે નુકસાન જ હાથ આવે. આ સમસ્યાનું સમાધાન છે, ગોડાઉન સહાય યોજના 2026. ચાલો જાણીએ, આ યોજના શું છે, કેવી રીતે લાભ લઈ શકાય અને કોણ-કોણ અરજી કરી શકે છે.

Godown Sahay Yojana નો ઉદ્દેશ્ય


સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના ખેડૂતોએ પોતાની જમીનમાં પક્કું અને સલામત ગોડાઉન બનાવી શકે, એ માટે સહાય આપે છે. ગોડાઉનના કારણે ખેડૂત પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે છે અને ભાવ ઓછા હોય ત્યારે વેચવાની જળદી ન પડે. યોગ્ય સમય સુધી રોકીને વધુ ભાવ મેળવી શકે છે.

ગોડાઉન કેમ જરૂરી છે?


  • વરસાદ, પોકી, જીવજંતુ, ચોરી – પાકને સાચવવું મુશ્કેલ.
  • ખેતી પછી લગભગ 10% પાકનું નુકસાન ખોટી સંભાળના કારણે થાય છે.
  • પાકને યોગ્ય ભાવ ન મળે તો ખેડૂતને નુકસાન.
  • ગોડાઉન હોવાથી ખેડૂતો પોતાની રીતે પાકનું સંચાલન કરી શકે છે.

2026 માં શું ખાસ છે?


આ વર્ષે સરકારએ સહાય વધારીને 50% સુધી કરી છે. અગાઉ 25%–35% સહાય મળતી હતી, હવે નાની જમીન ધરાવતા ખેડૂતોને વધારે ફાયદો થશે.
સાથે સાથે:

  • અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઑનલાઈન થઇ ગઈ છે.
  • ખાસ લઘુ અને સિમાંત ખેડૂતને પ્રાથમિકતા મળે છે.
  • સહાય સીધી બેંક ખાતામાં જમા થશે.

50% સબસિડી કોણ, કેટલી અને કેવી રીતે?


સરકાર ખર્ચના 50% સુધી સહાય આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹2 લાખમાં ગોડાઉન બનાવો છો, તો ₹1 લા સુધી સરકાર તરફથી સહાય મળે શકે છે.

સબસિડી માટે કેટલાક નિયમો છે

  • જમીનના દસ્તાવેજો પ્રમાણિત હોવા જોઈએ.
  • ખેડૂતના નામે જમીન હોવી જોઈએ.
  • અગાઉ આવી કોઈ અન્ય સહાય લીધી ન હોવી જોઈએ.
  • સરકાર દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે ગોડાઉન બાંધવું જરૂરી.

જરૂરી દસ્તાવેજો


  • જમીનનો 7/12 ઉતારો
  • સંયુક્ત ખાતેદાર હોય તો બાહેધરી પત્ર.
  • ગોડાઉન બાંધકામ કરેલનો આધાર પુરાવા
  • અરજદારના 8 અ ખાતાની નકલ.
  • દિવ્યાંગ ખેડૂત હોય તો (સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર), તેનો આધાર પુરાવા
  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની માહિતી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • નિવેદન કે અગાઉ સહાય લીધેલી નથી

Godown Sahay Yojana અરજી કેવી રીતે કરવી?


Godown Sahay Yojana 2026: હેઠળ અરજી કરવા ઈચ્છિત ઉમેદવારોએ નીચેના આપેલા સ્ટેપ બાય સ્ટેપને ફોલો કરવા.

  • આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા ikhedut ખોલો.
  • ત્યારબાદ હોમપેજ પર જાઓ અને ત્યાંથી યોગ્ય મેનુ વિકલ્પ પસંદ કરો.
  • ત્યાર બાદ ખેતીવાડી વિષયક યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
  • હવે ગોડાઉન યોજના સહાય 2026 યોજના પસંદ કરો.
  • બધી જ જરૂરી સૂચનાઓ વાંચી અરજી કરો, તેવું વિકલ્પ આપેલ હશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે અગાઉ પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા નહીતર પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવા ખુલેલા ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો.
  • ત્યાબાદ Save & Next પર ક્લિક કરો.
  • હવે તમામ ભરેલી વિગતો ચકાસો.
  • ત્યાર બાદ Save & Next પર ક્લિક કરો.
  • હવે તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને Confirm બટન પર ક્લિક કરો.
  • Confirm બટન પર ક્લિક કર્યા બાદ, અરજનંબર મળશે, તેની અરજદારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

ગોડાઉન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી વીડિયો દ્વારા?


જો ખેડૂત આ સહાય એટલે કે સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળળવા ઇચ્છતા હોય, તો તેના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડિઓ ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તો ત્યાંથી પણ તમે તમામ યોજનાની માહિતી સૌથી પહેલા મેળવી શકો છો. તો ચેનલ ને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો.

લાભ મળ્યા બાદ શું કરવું?


ગોડાઉન બનાવ્યા બાદ યોગ્ય જાળવણી જરૂરી છે. પાકને નમીથી બચાવવા યોગ્ય વેન્ટિલેશન rodents (ઉંદર વગેરે) સામે રક્ષણ પાણી ન વહી જાય તેવી વ્યવસ્થાજો જરૂરી હોય. સલામતી માટે CCTV કે લોક-ચાવીઓ રાખવી.

2026 ની નવી યોજના શું અલગ લાવે છે?


આ વર્ષે યોજના માટે કેટલીક નવી વાતો ઉમેરાઈ છે: અગાઉ જેટલી સબસિડી મળી રહી હતી, હવે તે વધારીને 50% સુધી કરી દેવામાં આવી છે. અરજિ પ્રક્રિયા વધુ સરળ અને ઓનલાઈન બનાવી છે. નાના અને સીમાંત ખેડૂતોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

કોણ લાભ લઈ શકે?


godown sahay yojana નાના, સીમાંત ખેડૂત, જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને વિશેષ લાભ મળે છે. કેટલીક વાર આ કેટેગરીને વધુ સહાય પણ મળે છે.

નાના અને સિમાંત ખેડૂત માટે ખાસ

નાના અને સિમાંત ખેડૂતોને મોટા ખેડૂતો સામે વધારે મુશ્કેલીઓ હોય છે. સિમાંત ખેડૂત એટલે જેની પાસે 1 હેક્ટરથી ઓછી જમીન હોય. તેમને સ્પેશિયલ સહાય મળી શકે છે. કેટલાક રાજ્યોમાં ખાસ અનુસૂચિત જાતિ/જનજાતિ માટે વધારાનો લાભ પણ મળે છે.

લાભ મળ્યા બાદ શું ધ્યાન રાખવું?

  • ગોડાઉન વેન્ટિલેટેડ હોવું જોઈએ – ભેજ ન ભરાય.
  • પાકને rodents, ઉંદર વગેરેથી બચાવવા મજબૂત દારૂ-ચાપૂ હોવું જોઈએ.
  • તળિયા અને દિવાલોમાં પાણી ન જમાય તેવું ડિઝાઇન.
  • CCTV કે અન્ય સુરક્ષા વ્યવસ્થા.

પ્રશ્નો હોય તો ક્યાં સંપર્ક કરવો?

  • નિકટની કૃષિ અધિકારી
  • તાલુકા કૃષિ કચેરી
  • રાજ્ય કૃષિ પોર્ટલ
  • રાજ્ય સરકારની હેલ્પલાઇન નંબર

સારાંશ


ખેડૂતભાઈઓ, સરકાર પાસે સહાય છે. બસ સમયસર માહિતી મેળવો, દસ્તાવેજો તૈયાર રાખો અને યોગ્ય રીતે અરજી કરો. પાકને સાચવો, મહેનતનો સાચો ભાવ મેળવો અને ખેતીને ખડેપગે રાખો!

તમારા માટે નવી સરકારી યોજનાઓ