Pradhan Mantri Fasal Bima Yojana 2025: પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના

Pradhan Mantri Fasal Bima Yojana 2025: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના

ભારતના કરોડો ખેડૂતો માટે ખેતી જીવનનું મુખ્ય સાધન છે. કુદરતી આફતો, વરસાદની અનિયમિતતા, જીવાતો અને રોગો ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં Pradhan Mantri Fasal Bima Yojana 2025 ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના ઓછા પ્રીમિયમમાં પાકનું વીમા કવરેજ પૂરૂં પાડે છે અને નુકસાન થયે વળતર સીધું બેંક ખાતામાં આપે છે. ભારતમાં …

આગળ વાંચો

Janmashtami 2025: કયારે છે, કઈ તારીખ, શુભ મુહર્ત, પૂજા વિધિ

janmashtami 2025: કયારે છે, કઈ તારીખ, શુભ મુહર્ત, પૂજા વિધિ

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારત ભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. Janmashtami પાવન તહેવારને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં …

આગળ વાંચો

Mini Tractor sahay: મીની ટ્રેક્ટર, ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય

Mini Tractor sahay : મીની ટ્રેક્ટર, ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય

એક સમય હતો જ્યારે બળદ અને હળનો ઉપયોગ ખેતી માટે થતો હતો, પરંતુ આધુનિક ખેડૂતો તેમના ખેતરો ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. જો કે, ટ્રેક્ટરની કિંમત ખુબ જ વધારે હોવાથી, આવી સ્થિતિમાં નાના ખેડૂતો ટ્રેક્ટર ખરીદતા પહેલા સો વખત વિચારે છે. પરંતુ જો આપણે કહીએ કે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ મોંઘા ટ્રેક્ટર ખરીદવાની …

આગળ વાંચો

Tadpatri Sahay Yojana: તાડપત્રી સહાય યોજના 2025

Tadpatri Sahay Yojana: તાડપત્રી સહાય યોજના 2025

ગુજરાત સરકાર સતત ખેડૂતોના કલ્યાણ માટે નવી નવી યોજનાઓ લાવે છે. જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, તાર ફેન્‍સીંગ સહાય યોજના,Tadpatri Sahay Yojana 2025 વગેરે ચલાવવામાં આવે છે. જો તમે લોકો ઓનલાઈન અરજી કરવા માગતા હોવ તો અરજી પણ કરી શકો છોવ. ખેડૂતલક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઈન અરજી કરી શકાય છે. આઈ-ખેડૂત …

આગળ વાંચો

Ration Card eKYC: મોબાઈલથી રેશનકાર્ડ ઇકેવાયસી

Ration card ekyc using mobile in Gujarati

Ration card EKYC: ભારતમાં રેશન કાર્ડ eKYC એ હવે વધુ મહત્વનો વિષય બની ગયો છે, ખાસ કરીને સરકાર દ્વારા આપવામાં આવતા લાયકાત ધરાવતા નાગરિકોને સહાયના લાભો મેળવવા માટે. eKYC એ કોઈપણ નાગરિક માટે તેમના ઓળખ પત્રોને અનલાઇન માન્ય કરવા માટે મહત્વપૂર્ણ છે, જેથી સરકાર તમારી ઓળખને ચકાસી શકે અને અનાજ, ખાદ્ય તેલ, ચોખા, અને અન્ય …

આગળ વાંચો

Ahirani Maharas Dwarka : 23-24 ડિસેમ્બરે દ્વારકામાં 37,000 આહીર સમાજની મહિલાઓ કરશે મહારાસ

Ahir Maharas Dwarka : 23-24 ડિસેમ્બરે દ્વારકામાં 37,000 આહીર સમાજની મહિલાઓ કરશે મહારાસ

Ahirani Maharas Dwarka: અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલી નોંધ મુજબ 23-24 ડિસેમ્બર દરમિયાન યાત્રાધામ દ્વારકામાં આહીર સમાજની 37,000 જેટલી મહિલાઓ મહારાસમાં જોડાશે. આવડું વિશાલ આહિરાણી મહારાસનું(Ahir Maharas) આયોજન થવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને આહીર વંશની મુખ્ય બે ઐતિહાસિક ગાથાઓ રહેલી છે. જેને આપણે વિસ્તારથી સમજીએ: એક ઐતિહાસિક ગાથા ઉપર નઝર …

આગળ વાંચો