Jhatka Machine Sahay : ખેતરમાં જંગલી પ્રાણીઓથી બચવા સહાય
ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાં એક મોટો પડકાર છે, જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ. વારંવાર નિલગાય, વાંદરા, સૂર, જંગલી સસલાં જેવા પ્રાણીઓ ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને પાકની ઉપજ પણ ઓછી થાય છે. તેના માટે ગુજરાત સરકાર Jhatka Machine Sahay આપી રહ્યું છે. …