Ahirani Maharas Dwarka : 23-24 ડિસેમ્બરે દ્વારકામાં 37,000 આહીર સમાજની મહિલાઓ કરશે મહારાસ

Ahirani Maharas Dwarka: અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલી નોંધ મુજબ 23-24 ડિસેમ્બર દરમિયાન યાત્રાધામ દ્વારકામાં આહીર સમાજની 37,000 જેટલી મહિલાઓ મહારાસમાં જોડાશે.

આવડું વિશાલ આહિરાણી મહારાસનું(Ahir Maharas) આયોજન થવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને આહીર વંશની મુખ્ય બે ઐતિહાસિક ગાથાઓ રહેલી છે. જેને આપણે વિસ્તારથી સમજીએ:

એક ઐતિહાસિક ગાથા ઉપર નઝર કરિયે તો આજથી અંદાજીત ૪૫૦ થી ૫૦૦ વર્ષ પૂર્વે વ્રજવાણી ધામ – કચ્છમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ઢોલીના વેશમાં આવ્યા હોવાની માન્યતા છે. અને તેના દ્વારા ઢોલ વગાડીને રાશ રમવામાં આવ્યો હતો. ટૂંકમાં વાત લઈએ તો, આ રાશમાં તે ઢોલીનું ગળું કાપી દેવામાં આવ્યું હતું. અને તે બનાવ બનતાની સાથે જ ત્યાં રાસ રમી રહેલી ૧૪૦ આહીરાણીયોના જીવ પણ એક સાથે પરમધામ માં પહોચ્યા હતા. તે ઇતિહાસ ની ઝાંખી કરવા માટે આજે દ્વારકા ના આ પવિત્ર આંગણે આવડું વિશાલ આયોજન કરવામાં આવ્યું છે.

બીજી ઐતિહાસિક ગાથા કાંઈક એવી છે કે, બાણાસુરની પુત્રી અને શ્રી કૃષ્ણની પુત્રવધૂ ઉષા દ્વારા રાસની યાદમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.

Ahirani Maharas Dwarka | આહીરાણી મહારાસ દ્વારકા


Ahirani Maharas Dwarka: અખિલ ભારતીય યાદવ સમાજ અને આહિરાણી મહિલા મંડળ પણ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે જે એસીસી સિમેન્ટ કંપનીના વિશાળ કેમ્પસમાં દ્વારકા ખાતે આ આયોજન થવા જઈ રહ્યું છે. જેને નંદધામ કેમ્પસ નામ આપવામાં આવ્યું છે.

આહીર મહારાષ માટે 30 થી પણ વધારે નામી કલાકારો પોતાની સુમધુર વાણીથી આ આયોજનની સુંદરતામાં વધારો કરશે. તમામ હોટેલો, ધર્મશાળાઓ અને પ્રાઈવે સંસ્થાઓ અગાઉથી જ બુક કરીલેવામાં આવી છે. જેથી દૂરથી આવનારા તમામ મહેમાનો માટે યોગ્ય રહેવા જમવાનું આયોજન બની રહે.

Ahirani Maharas Registration


Ahirani Maharas Registration: આયોજકોના જણાવ્યા અનુસાર, સમગ્ર વિશ્વમાંથી અને મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 37,000 જેટલી આહીર મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે. આ મહારાસમાં 16,108 બહેનોને રાસ રમવા માટેનું આયોજન હતું. ત્યાર બાદ, તેમાં અત્યાર સુધીમાં 37 હજાર મહિલાઓનું રજીસ્ટેશન થઈ ગયું છે. આ કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ આહિર યાદવ સમાજના લોકો હાજર રહેશે.

તમામ 37,000 સહભાગીઓને ગીતા પુસ્તક ભેટ તરીકે આપવામાં આવશે. મેદાનની સફાઈ, ટેન્ટ બાંધવા, પાર્કિંગની વ્યવસ્થા, મહેમાનોના રહેવા-જમવા વગેરેની તૈયારીઓ ચાલી રહી છે. વધારેમા વાત કરવામાં આવે તો તારીખ ૨૩ અને ૨૪ ડીસેમ્બર ના આ ભવ્ય આહીર મહારાષ માટે દ્વારકાની તમામ

Ahir Maharas Dwarka Map


Ahir maharash dwarka live map, live map of ahir maharash dwarka, dwarka ahir maharash map, map of ahir maharash dwarka, આહીર મહારાસ તરફ જવાનો રસ્તો, આહીર મહારાસ તરફ જવાનો રસ્તો દ્વારકા, દ્વારકા આહીર મહારાસ મેપ

Ahir Maharas Dwarka Live


Ahir Maharash Live: દ્વારકામાં બનવા જઈ રહેલ આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે આખા વિશ્વમાંથી આહીર પધારી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તાર માંથી આહીરભાઈ ઓ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં દ્વારકામાં તારીખ 23 અને 24 માં પોતાની હાજરી નોંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ આવડા મોટા આયોજનને લાઈવ નિહાળવાનો પણ એક લ્હાવો છે. માટે, તારીખ ૨૩ અને ૨૪ નો રોજ તમે આ પેજ પરથી આહીરાની મહારાસ ને લાઈવ નિહાળી શકશો. આહીર મહારાષ લાઈવ જોવા માટે તમે આ વેબસાઈટની મુલાકાત કરી શકો છો.

Ahirani maharas Dwarka World Record

Ahirani Maharash Time Table | આહીર મહારાસ સમય પત્રક


આવડા મોટા ભગીરત કાર્યક્રમ આહીર મહારાસ નું સમય પત્રક તમે નીચે જોઈ શકો છો. કયા સમયે કયું આયોજન કરવામાં આવેલ છે તે તમામ માહિતી નીચે મુજબ રહેશે:

તારીખસમયકાર્ય
23.12.2023ઉદ્ધઘાટન
23.12.2023બપોરે 3 વાગ્યાથીબિઝનેસ એક્સ્પો – હસ્તકલા ઉદ્યોગ પ્રદર્શન
23.12.2023સાંજે 6 વાગ્યાથીસમૂહ મહાપ્રસાદ
23.12.2023સાંજે 7 થી રાત્રે 11વ્રજવાણીના રાસ ગરબા તથા કીર્તન
23.12.2023રાત્રે 11 વાગ્યાથીલોક ડાયરો માયાભાઈ આહીર
24.12.2023સવારે 5 વાગ્યેમહારાસ શ્રી કૃષ્ણ તથા દૈવીતત્વોનુ આવાહન
24.12.2023સવારે 7 વાગ્યેગીતા સંદેસ
24.12.2023સવારે 8:30 થી 10મહારાસ
24.12.2023સવારે 10 થી 10:30એક લોહિયા આહીર
24.12.2023સવારે 10:30 થી 11સામાજીક સંદેશ
24.12.2023સવારે 11 થીવિસ્વ શાંતિ રેલી
24.12.2023બપોરે 1 થી 3સમુહ મહાપ્રસાદ

For more details you can contact us on our social media pages including YouTube, Instagram, twitter and many more. Go to contact us page.

Leave a Comment